Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

નર્મદા કેનાલમાં દેથળીની ઠાકોર સમાજની ચાર યુવતીઓના આપઘાત :ધારાસભ્ય ગેનીબેન અને પોલીસ કાફલો પહોંચ્યો

 

બનાસકાંઠા વાવ તાલુકાના દેથળી ગામની ચાર યુવતીઓએ એક સાથે નર્મદાની કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. ચાર યુવતીઓમાંથી ત્રણ યુવતીઓ પરણીત છે અને એક યુવતી અપરણીત છે. ઘટનાની લોકોને જાણ થતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઉપરાત સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

(12:12 am IST)