Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2024

જી.પી.એસ.સી.ના સંયુકત સચિવ એ. એમ. કણસાગરાનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાત જાહેર સેવા આયોગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારીશ્રી એ. એમ. કણસાગરાનો જન્‍મ તા. ર૬ માર્ચ ૧૯૭૭ ના દિવસે થયેલ. આજે ૪૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ. એ.  એમ. ફીલ, બી.એઙની પદવી ધરાવે છે. આ અગાઉ તકેદારી આયોગ, ઉદ્યોગ વિભાગ, વગેરેમાં ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯ ર૩રપ૮૯૮૦

મો. ૯૯રપ૬ ૩ર૪૧૮ ગાંધીનગર

(11:47 am IST)