Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

પૂર્વ પાક સ્પિનર અબ્દુલ કાદિરના નિધન પર સચિન તેંડૂલકર સહિત ઘણા ખેલાડીઓએ શોક વ્યકત કયો

         પૂર્વ પાકિસ્તાની સ્પિનર અબ્દુલ કાદિરના નિધન પર સચિન તેંડુલકરએ કહ્યું છે કે એમની સામે રમવાનુ યાદ છે તે પોતાના સમયમના સર્વશ્રેષ્ઠ સ્પિનરોમાંથી એક હતા. 

         ભારતીય સ્પિનર હરભજનસિંહએ કહ્યું ચેમ્પીયન બોલર ખુબ જ સારા માણસ  હતા આપની ખોટ હંમેશા  રહેશે. શેન વોર્નએ કહ્યું નિધનના સમાચાર સાંભળી દુઃખી છુ. લેગ સ્પિન કરનારા બોલર એમનાથી પ્રેરણા લેતા હતા.

         અશ્વિનએ કહ્યું પાકીસ્તાનના સ્પિન જાદુર કાદિરના નિધનથી દુઃખી છુ.

(1:12 am IST)