Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જામનગર, મોરબી અને દ્વારકાના કોરોનાના ૭ રીપોર્ટ નેગેટીવ આવતા હાશકારો

જામનગરઃ કોરોનાના કહેર વચ્ચે એક રાહતરૂપ સમાચાર મળ્યા છેઃ જેમાં જામનગરમાં કોરોનાના ૭ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છેઃ જામનગરના ૪, મોરબીના ૨ અને દેવભૂમિ દ્વારકાના ૧ વ્યકિતના સેમ્પલને જામનગરની  જી. જી. હોસ્પીટલમાં મોકલવામાં આવ્યા હતા  જ્યાંથી   આજે   રીપોર્ટ આવતા આ સાતેય દર્દીઓમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા

(4:22 pm IST)