Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

જામનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા ફૂડ પેકેટ સહાય

જામનગર : બીએપીએસ સ્વામિનારાયણ મંદિરથી બે હજાર પાચસો ફૂડ પેકેટ વિતરણ માટે આપવામાં આવ્યા. સંતો સ્વયંસેવકોની સેવા દ્વારા તૈયાર થયેલા ફૂડ પેકેટની સાથે મંદિરમાં બપોરે તેમજ સાંજે ધૂન કરવામાં આવેલી. પરમપૂજય મહંત સ્વામી મહારાજે ધૂન કરી આશિર્વાદ આપેલા હતા.

(11:34 am IST)