Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સુરેન્દ્રનગરમાં પ્લાસ્ટિક કચરો લઇને દેખાવો

વઢવાણ : સુરેન્દ્રનગરમા ગૌતમ બુદ્ઘ ગોવસેવા આશ્રમ દ્વારા સુરેન્દ્રનગર કલેકટર કચેરી બાર ગાય ના પેટ માથી નીકળતો કચરો અને પોલીથીન અને પ્લાસટિક ટીંગાડી અને દેખાવો કરી સુરેન્દ્રનગર કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં ગાય માતા ના મૃત્યુ બાદ તેના પેટ માથી લગભગ ૭૦કિલો પ્લાસ્ટીકની ગઠો અને અન્ય કચરો નીકળે છે. આ માટે સુરેન્દ્રનગરમાં ગૌતમ બુદ્ઘ ગોવસેવા આશ્રમ દ્વારા સુરેન્દ્રનગર કલેકટરશ્રી ને ઓદનપત્ર આપવામાં આવ્યું હતું. તે તસ્વીર (૨૩.૬)

 

(12:29 pm IST)