Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

શહિદ યાત્રાનું રાત્રે મોરબીમાં આગમન

 પાટીદાર સમાજ દ્વારા શહિદ યાત્રાનો પ્રારંભ થયા બાદ આજે રાત્રે શહીદ યાત્રાનું મોરબી ખાતે આગમન થશે. ગઇકાલે સુરેન્દ્રનગર જીલ્લામાં શહિદ યાત્રાનું સ્વાગત કરાયું હતું.

(3:46 pm IST)