Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ભાવનગરના સિહોરના સર ગામે બે જૂથ વચ્ચે અથડામણ : 8 લોકો ઘાયલ :પાંચને સારવાર માટે ભાવનગર ખસેડાયા

ભાવનગર જિલ્લાના સિહોરના સર ગામે બે જૂથો વચ્ચે મારામારી સર્જાય હતી.જેમાં 8 લોકોને ઇજા પહોંચી છે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે સિંહોર પોલીસ દોડી ગઈ હતી અને વધુ પરિસ્થિતિના વણસે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં ઇજા પામેલા આઠ જેટલા લોકો પૈકીના પાંચને ભાવનગરની સર.ટી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

(12:13 pm IST)