Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ભાવનગરમાં જગન્નાથજી રથયાત્રાની તૈયારીઓ

ભાવનગર : ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રામાં આ વર્ષે ૩ ટન બાફેલા ચણાની પ્રસાદીનું વિતરણ કરાશે. આ પ્રસાદીના કામ વડવા વિસ્તારના ૭૦ થી વધુ બહેનો જોડાય છે. પ્રસાદી માટે ચલાણી સફાઇ કામની તસ્વીર.

(11:57 am IST)