-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Saturday, 7th September 2019
જુનાગઢના દામોદર કુંડમાં ગણપતિ વિસર્જન વેળાએ ડૂબી જતાં દોલતપરાના 12 વર્ષના બાળકનું કરૂણમોત
જુનાગઢમાં ગણપતિ વિસર્જન વેળાએ 12 વર્ષનો એક બાળક દામોદર કુંડમાં ડુબી જતાં ઉત્સવનો માહોલ દુઃખમાં ફેરવાયો હતો
દામોદર કુંડમાં ડુબી જનારો બાળક મયુર લક્ષ્મણભાઈ ગોસ્વામી શહેરના દોલતપરાનો રહેવાસી હતો. ગણપતિ વિસર્જન દરમિયાન આ બાળકનો કોઈ કારણસર કુંડમાં પડી ગયો હતો અને પાણીમાં ખેંચાઈ ગયો હતો. બાળકને પાણીમાં પડતો જોતાં સ્થાનિક લોકો કુદી પડ્યા હતા અને બાળકને બચાવ્યો હતો. જોકે, વધુ પડતું પાણી પી જવાના કારણે બાળકનું મોત થઈ ગયું હતું. લોકોએ બાળકને બહાર કાઢીને બચાવવાનો ખુબ પ્રયાસ કર્યો પરંતુ તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે
(10:50 pm IST)