Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

શ્રી સોમનાથ મહાદેવ મંદિરે શ્રીરામ મંદિર શિલાન્યાસ નિમિતે સુશોભન-દિપમાળા : આજે સાંજે કૈલાસ દર્શન શ્રૃંગાર

વેરાવળ-પ્રભાસ પાટણઃ શ્રાવણ વદ એકમના દિવસે સોમનાથ મહાદેવને યજ્ઞ દર્શન શણગાર કરવામાં આવેલ હતો તેમજ સોમનાથ મહાદેવના મંદિરને શ્રીરામ મંદિર શિલાન્યાસ નિમિતે વિવિધ લાઇટોથી સુશોભન કરવામાં આવેલ હતું અને દીપમાળા કરવામાં આવેલ હતું. આજે સાંજે કૈલાસ દર્શન શ્રૃંગાર કરવામાં આવશે. (તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ વેરાવળ, દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(11:33 am IST)