Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

પરિક્રમાં પુણ્યનું ભાથુ બાંધવાનો અવસર

જુનાગઢઃ પર્વતાધિરાજ ગરવાગિરનારની પરિક્રમાનો શુક્રવારથી  શુભારંભ થઇ રહ્યો છે ત્યારે ઉપરોકત ફાઇલ તસ્વીરી ઝલકમાં ગીરનાર તળેટી તરફ પ્રયાણ કરતા યાત્રીકો તેમજ પરિક્રમામાં પૂણ્યનું ભાથુ બાંધવા આવતા ગ્રામ્ય પંથકની મહિલા તેમજ પરિક્રમાં રૂટ પર ચુલામાં રસોઇ પકાવતા સાધુઓ અને રોટલા પકાવતી મહિલાઓ દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:35 am IST)