Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ન્યારાના ખેડૂત પરિવારે મુખ્યમંત્રી ફંડમાં ૧ લાખનું દાન આપ્યું

રાજકોટ : વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં અનેક દાતાઓ મુખ્યમંત્રી રાહત નીધિ ફંડમાં દાન આપી રહ્યા છે ત્યારે ન્યારાના ખેડૂત એવા સાવલિયા પરિવારે પણ રૂ. ૧ લાખનું દાન મુખ્યમંત્રી ફંડ માટે કલેકટર તંત્રમાં જમા કરાવેલ

(4:06 pm IST)