Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કયા કાર્ડ હોલ્ડરને મળશે તેની વિગતો જાહેર કરાઇ

રાશનકાર્ડ ઉપર વિતરણ અંગે કલેકટર દ્વારા જાહેર કરાયેલ સતાવાર વિગતો

રાજકોટ,તા.૧: કલેકટર શ્રી રેમ્યા મોહનની યાદી જણાવે છે કે, કોરોના વાયરસની હાડમારીના લીધે ઉભી થયેલ લોકડાઉનની પરિસ્થિતિને કારણે ગુજરાત સરકાર દ્વારા ફકત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબોને તથા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩માં સમાવેશ થયેલ નથી તેવા બીપીએલ કુટુંબોને નીચે મુજબની વિગતેની જણસીઓ એપ્રિલ-૨૦૨૦ દરમિયાન 'વિના મૂલ્યે' આપવા અંગે નિર્ણય કરેલ છે.

(3:59 pm IST)