Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અનાજ વિતરણનો લાભ લેતા શહેરીજનો

 રાજકોટ : રાજયમાં આજથી સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજનું વિતરણ થઇ રહ્યું છે. કોઇ અગવડતા ન પડે અને લોકો વચ્ચે ડીસ્ટન્સ જળવાઇ રહે તે માટે ગોળ રાઉન્ડમાં જ લોકોને ઉભા રહેવાની સુચનાનું પાલન કરવામાં આવી રહ્યુ છે. અકિલા પ્રેસની પાછળની શેરીમાં લોકો અનાજ લઇ રહેલા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:56 pm IST)