Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020
પુષ્પાબેન લીલાધરભાઈ અનડકટનું અવસાન : પ્રાર્થનાસભા

રાજકોટ : પુષ્પાબેન લીલાધરભાઈ અનડકટ (ઉ.વ.૮૫) જે પ્રવિણભાઈ, દિલીપભાઈ તથા રાજુભાઈ લીલાધરભાઈ અનડકટના માતુશ્રીનું અવસાન તા.૩૦ના રોજ થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સદ્દગતની પ્રાર્થનાસભા તેમજ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સગા સંબંધીઓ તેમજ સ્નેહીજનોએ ફોન દ્વારા સંપર્ક કરવો. પ્રવિણભાઈ અનડકટ મો.૯૯૭૪૫ ૭૦૮૮૦, દિલીપભાઈ અનડકટ - મો. ૯૭૧૨૬ ૧૩૧૧૫, રાજુભાઈ અનડકટ મો. ૯૯૭૪૫ ૭૦૮૫૦.

અવસાન નોંધ

મધુસુદન દવે

રાજકોટ : યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ રાજકોટ નિવાસી મધુસુદન જેઠાલાલ દવે (ઉ.વ.૮૭) (રહેઠાણ - ૧૧ જંકશન પ્લોટ હાલ - કિરીટભાઈ દવે - ૨ રેલનગર), તે કિરીટભાઈ દવે (સમાજ સુરક્ષા રાજકોટ) અને કમલેશ મધુસુદન દવેના પિતાશ્રીનું તા.૩૦ના દુઃખદ અવસાન થયેલ છે. હાલ લોકડાઉનના સમયે ધ્યાનમાં લેતા સ્વર્ગસ્થનું બેસણું રાખેલ નથી. પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનોએ મોબાઈલ ઉપર સંપર્ક કરવો. મો. ૯૪૨૭૪ ૩૭૮૮૪/ ૯૪૨૭૨ ૫૫૬૬૦.

ગોપાલભાઇ અઘારા

રાજકોટઃ ગામ લક્ષ્મીવાસ (વવાણિયા હાલ હરિપાર્ક સોસાયટી વિરપર (મોરબી) ડો.ગોપાલભાઇ જીવરામભાઇ અઘારા જે કૌશિક (કાનો) જી. અઘારાના પિતાજી ધીરૂભાઇ અઘારા (રેલ્વે) જીતુભાઇ અઘારાના મોટાભાઇ અશોકકુમાર ચૌહાણ રૂપેશકુમાર વકાણી ઋતુરાજ કંબોયાના સસરાનું તા.૩૦ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે ભગવાન તેમનાં દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે જેથી સગા, સંબંધી અને સ્વજનોએ ફોન  કૌશિક જી.અઘારા ૯૯૦૯પ ૪૦૮૪૮, ધીરૂભાઇ જે.અઘારા ૮પ૧૧૧ ૬૬૧૧૦, જીતુભાઇ જે. અઘારા ૯૯૭૯૮ ર૩૪૬૪ અથવા વ્હોટસેપ મેસેજ દ્વારા શોક સંદેશો પાઠવવા વિનંતી કરી છે.

જીજીબાબેન લાંગા

ખંભાળીયા : દેવભૂમિ જિલ્લાના ભાણવડના શિવા ગામના મૂળ રહેવાસી તથા હાલ બોપલ અમદાવાદ ગે.સ્વ. જીજીબાબેન લાખણશીભાઇ લાંગા (ઉ.વ.૯૦) તે જીલુભાઇ, મેહુભાઇ તથા વિજયદાનભાઇના માતુશ્રીનું તા. ર૭ના અવસાન થયેલ છે. સરકારશ્રીના લોકડાઉનના આદેશ અનુસાર લૌકીક ક્રિયા તથા પ્રાર્થના સભા બેસણું વિ. કાર્યક્રમ મુલત્વી રાખેલ છે.