Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019
ગોંડલના પોલીસ કર્મચારી હિપેન્‍દ્રસિંહના પત્‍નીનું અવસાનઃ ગુરૂવારે બેસણું

બેટાવડઃ બેટાવડ નિવાસી અનોપસિંહ રવુભા જાડેજા ના પુત્ર હિપેન્‍દ્રસિંહના ધર્મપત્‍ની રેખાબા (ઉ. ૪ર) તે ગિરિરાજસિંહ (DYSP સી.એમ. સીકયુરીટી-ગાંધીનગર) જયેન્‍દ્રસિંહ (કેનેરા બેંક, રાજકોટ)ના નાનાભાઇના પત્‍ની તથા વિરેન્‍દ્રસિંહ (અમદાવાદ) ના ભાભી તેમજ ધ્રુવરાજસિંહના માતા, જુજરાજસિંહ અને યશરાજસિંહના કાકીમાનું તા. ૧૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૪ને ગુરૂવારે સાંજે ૩ થી ૬ તેમના નિવાસસ્‍થાન બેટાવડ મુકામે રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા તા. ર૧ના રોજ બેટાવડ મુકામે રાખેલ છે.

 

 

અવસાન નોંધ

પરસોતમભાઇ સોજીત્રા

રાજકોટઃ પરસોતમભાઇ ગોકળભાઇ સોજીત્રા (ઉ.વ.૯ર)નું તા.૧૧ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી રણછોડનગર-પ, 'સદાશિવ' ખાતે રાખેલ છે.

રતીભાઇ વાઘેલા

રાજકોટઃ લુહાર રતીભાઇ પ્રેમજીભાઇ વાઘેલા (ઉ.વ.૭ર) (ફીટર આર.એમ.સી.) તે રામજીભાઇ, કાંતીભાઇ, શાંતીભાઇના ભાઇ અને હર્ષદભાઇ, નિલેશભાઇ અને દક્ષાબેનના પિતાશ્રીનું તા.૧૧ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૪ને ગુરૂવાર સાંજે ૪ થી ૬, વિવેકાનંદનગર શેરી નં.૧પ, રંગીલા હનુમાન મંદિર પાસે, કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.

નલીનભાઇ ભાડેશીયા

રાજકોટઃ નલીનભાઇ જમનાદાસ ભાડેશીયા (ઉ.વ.પ૬) મુળ રામોદ હાલ રાજકોટ નિવાસી ગુર્જર સુથાર જમનાદાસ વાલજી ભાડેશીયાના પુત્ર તથા રેખાબેનના પતિ તથા હિતેષભાઇ, હર્ષાબેન, રેણુકાબેન, જયોતિબેન, રીટાબેનના મોટાભાઇ તથા ધારા, કિંજલના પિતાશ્રી તથા પ્રતિક કે. પેશાવારીયા (જામનગર)ના સસરા તેમજ મગનભાઇ, રમેશભાઇ પંચાસરાના બનેવીનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦ પીપળીયા હોલ સહકાર રોડ ખાતે રાખેલ છે.

રેખાબા જાડેજા

બેટાવડઃ બેટાવડ નિવાસી અનોપસિંહ રવુભા જાડેજાના પુત્ર હિપેન્દ્રસિંહના ધર્મ પત્ની રેખાબા (ઉ. ૪ર) તે ગિરિરાજસિંહ (ડીવાયએસપી ગાંધીનગર) જયેન્દ્રસિંહ (કેનેરા બેંક, રાજકોટ) ના નાનાભાઇના પત્ની તથા વિરેન્દ્રસિંહ (અમદાવાદ) ના ભાભી તેમજ ધૃવરાજસિંહના માતાનું તા. ૧૦/૧૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૪/૧૧ને ગુરૂવારે સાંજે ૩ થી ૬ તેમના નિવાસસ્થાન બેટાવડ મુકામે રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા તા. ર૧ ના રોજ બેટાવડ મુકામે રાખેલ છે.

હિંમતસિંહજી ચુડાસમા

ગોંડલઃ સ્વ. હિંમતસિંહજી ભાઇસાહેબભા ચુડાસમા (ધોલેરા વાળા) તે મયુરધ્વજસિંહ, હરશ્યામસિંહ તથા શકિતસિંહના પિતાશ્રીનું તા. ૧૧ ને સોમવારે અવસાન થયેલ છે બેસણું: તા. ૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુવાસ વાડી, આશાપુરા રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

દિવાળીબેન સરવૈયા

રાજકોટઃ વરીયા વંશ પ્રજાપતિ દિવાળીબેન છગનભાઈ સરવૈયા (દેવકી ગાલોળ વાળા હાલ રાજકોટ)નું ગૌ.વાસ તા.૧૧ના રોજ થયેલ છે. જેમણું બેસણું તા.૧૪ ગુરૂવારે સાંજે ૪ થી ૬ વરીયા વંશ પ્રજાપતિ છાત્રાલય ધરમનગર ૪૦ ફુટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

બળવંતસિંહ ઝાલા

રાજકોટઃ ગામ ખેરવા, હાલ રાજકોટ નિવાસી બળવંતસિંહ ધીરૂભા ઝાલા (ઉ.વ.૭૪) તે બટુકસિંહ, જીણુભા તથા રમજુભા ના ભાઈ તેમજ મહેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ, પ્રદ્યુમનસિંહના પિતાશ્રીનું તા.૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંપાબેન કુબાવતા

વાંકાનેરઃ બટુકદાસ જગન્નાથ કુબાવતના ધર્મપત્નિ તથા રાકેશભાઈ તથા જીજ્ઞેશ (શિક્ષક)ના માતુશ્રી ચંપાબેન બટુકદાસ કુબાવત (ઉ.વ. ૬૪)નું તા. ૧૧ને સોમવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી શ્યામવાડી, પોસ્ટ ઓફિસ સામે, માર્કેટ ચોક, વાંકાનેર ખાતે રાખેલ છે.

પોપટલાલભાઇ કોટક

પોપટલાલભાઇ નંદલાલભાઇ કોટક (ઉ.વ.૮૫) તરશીંગડાવાળા તે ભરતભાઇ કોટકના પિતાશ્રી તથા સ્વ.વલ્લભભાઇ, સ્વ.દામભાઇ, સ્વ.નાથાભાઇ, સ્વ.મગનભાઇ અને સ્વ.ભગવાનજીભાઇના ભાઇ તથા રોનકભાઇ અને પાર્થભાઇના દાદાશ્રી તેમજ નંદલાલભાઇ આણંદજીભાઇ છગ (ખોરાસા-ગીર વાળા)ના બનેવી નું તા.૧૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા સસરા પક્ષ તરફ થી સાદડી તા.૧૪ને ગુરૂવારના રોજ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, એરોડ્રામ રોડ, કેશોદ સાંજે ૪ થી ૬ કલાકેે રાખેલ છે.