Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

દિલ્લીમાં તબલીગી જમાતના મરકજમાં શામેલ તમિલનાડુના ૪૫ લોકો કોરોના પોઝીટીવ મળ્‍યા

ન્‍યુ દિલ્લીઃ દિલ્લીના નિજામુદ્દીનમાં આવેલ તબલીગી જમાતના મરકજમા શામેલ તમિલનાડુના ૪૫ લોકોનો કોરોના વાયરસ ટેસ્‍ટ પોઝીટીવ આવ્‍યો છે.

માનવામા આવી રહ્યુ છે કે મરકજ પર ધાર્મિક આયોજનના સમય ત્‍યાં હજારથી વધારે લોકો હાજર હતા.

(10:44 pm IST)