Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

પુડુચેરીના કુલ ૬ વ્‍યકિતઓ દિલ્લીમાં નીજામુદ્દીન મરકજમા હાજર હતા-પ વ્‍યકિતને નજરગ્રહણમાં રાખ્‍યા

પુડુચેરીઃ પુડુચેરીના મુખ્‍યમંત્રી વી.નારાયણસ્‍વામીએ કહયું કે પુડુચેરીના કુલ ૬ વ્‍યકિતઓ દિલ્લીમાં નિજામુદ્દીન મરકજમાં હાજર હતા જેમાંથી પ વ્‍યકિતને નજરગ્રહણમાં રાખવામા આવ્‍યા છે. એમને અલગ-અલગ કરી દેવામા આવ્‍યા છે ટેસ્‍ટ કરવામા આવી રહ્યા છે.

(10:44 pm IST)