-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Tuesday, 31st March 2020
પુડુચેરીના કુલ ૬ વ્યકિતઓ દિલ્લીમાં નીજામુદ્દીન મરકજમા હાજર હતા-પ વ્યકિતને નજરગ્રહણમાં રાખ્યા
પુડુચેરીઃ પુડુચેરીના મુખ્યમંત્રી વી.નારાયણસ્વામીએ કહયું કે પુડુચેરીના કુલ ૬ વ્યકિતઓ દિલ્લીમાં નિજામુદ્દીન મરકજમાં હાજર હતા જેમાંથી પ વ્યકિતને નજરગ્રહણમાં રાખવામા આવ્યા છે. એમને અલગ-અલગ કરી દેવામા આવ્યા છે ટેસ્ટ કરવામા આવી રહ્યા છે.
(10:44 pm IST)