-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Tuesday, 31st March 2020
દિલ્લી સરકારએ નિજામુદીન મરકજ મામલામાં FiR દાખલકરવા માટે એલજીને પત્ર લખ્યોઃ દિલ્લી સી.એમ. અરવિંદ કેજરીવાલ
ન્યુ દિલ્લીઃ દિલ્લી સી.એમ. અરવિંદ કેજરીવાલએ કહ્યું કે દિલ્લી સરકારએ નિજામુદીન મરકજ મામલામાં એફ.આઇ.આર. દાખલ કરવા માટે ઉપ રાજયપાલને પત્ર લખ્યો હતો, મને પુરી આશા છે કે તે આ મામલામાં જલ્દી આદેશ કરે. જો કોઇ અધિકારી તરફથી કોઇ લાપરવાહી જોવામાં આવશે તો એના વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
(10:42 pm IST)