Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

''રિયલ'' લાઈફના ''રામ'' પણ સપરિવાર રામાયણ નિહાળે છે

લોકડાઉન દરમિયાન સૂચના- પ્રસારણ મંત્રાલય દ્વારા દુરદર્શન ઉપર રામાયણ, મહાભારત, સરકસ જેવી ૮૦-૯૦ના દાયકાની પ્રખ્યાત સિરીયલોનું પુનઃ પ્રસારણ શરૂ કરાયુ છે. રામાનંદ સાગર કૃત ''રામાયણ'' સિરીયલમાં ભગવાન રામનું પાત્ર ભજવનાર અરૂણ ગોવીલ પણ દરરોજ સપરિવાર રામાયણ નિહાળે છે.

(12:49 pm IST)