Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ખુશીના સમાચાર : રેલ્‍વે ૧પ એપ્રિલથી ટ્રેનોનું બુકિંગ શરૂ કર્યુ

નવી દિલ્‍હી :  ભારતીય રેલવે એ ૧પ એપ્રિલથી ટ્રેનોનું બુકિંગ શરૂ કર્યુ છે. આઇસર સીટીસીની એપ અને વેબસાઇટથી ૧પ એપ્રિલથી ટિકિટ ઉપલબ્‍ધ છે. ર૪ માર્ચના પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ કોરોના વાયરસના સંકટને લઇ પુરા દેશમાં ર૧ દિવસોનું લોકડાઉનની ઘોષણ કરી હતી. આને કારણે રેલ અને બસોનું સંચાલન પુરી રીતે બંધ હતું. રેલ્‍વે ફકત માલગાડી ચલાવતી હતી.

આજે સવારે કેન્‍દ્ર સરકાર તરફથી પણ લોકડાઉનને ૧૪ એપ્રિલથી આગળ ન વધારવાની વાત કરી હતી. લોકો અફવા ન ફેલાવે આનો કોઇ આધાર નથી લોકડાઉન વધારવાની કોઇ યોજના નથી.

(12:00 am IST)