Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

એકાદશીનું વ્રત કરશે તેનું જીવન વૈભવયુક્ત હશે અને તેના જીવનમાંથી અશાંતિ અને ક્લેશ સમાપ્ત થશે

શ્રી સ્વામિનારાયણ મંદિર કંપાલા યુગાન્ડામાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં ઉત્પત્તિ એકાદશીની સંતો ભક્તોએ પરમ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, એકાદશી નો ઓચ્છવવ અને  વિવિધ ફરળી વાનગીઓનો ભગવાનને અન્નકુટ ધરાવી અને આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ કથા વાર્તા કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાહ્વો લીધો હતો.

(2:45 pm IST)