Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

બાવન દિવસો પછી તેલંગાના આરટીસી કર્મચારીઓએ ખતમ કરી હડતાળ

તેલંગાનામાં બાવન દિવસો પછી રાજયના લગભગ ૪૮૦૦૦ આરટીસી કર્મચારીઓએ સોમવારના પોતાની હડતાલ ખતમ કરી છે. અને જણાવેલ કે તેઓ કામ પર પાછા ફરી રહ્યા છે.

મુખ્‍યમંત્રી કે. ચંદ્રશેખર રાવએ પહેલા કહ્યું હતું કે કર્મચારી બરખાસ્‍ત કરી દેવામા આવ્‍યા છે. હડતાળ રાજય સડક પરિવહન નિગમને સરકારમમાં વિલયની માંગને લઇ થઇ રહી હતી.

રાજય સરકારએ કર્મચારીઓની માંગનો સ્‍વીકાર નથી કર્યો.

(12:00 am IST)