Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

આસામમા ભ્રષ્‍ટાચારનો ખુલાસો કરનાર આઇઆઇટી પ્રોફેસરને નોટીસઃ વિદ્યાર્થીઓએ કર્યા દેખાવો

આઇઆઇટી ગુહાટીના પ્રોફેસર વૃજેશકુમાર રાયને સંસ્‍થાનમાં ભ્રષ્‍ટાચારના ખુલાસો કર્યા પછી નોટીસ મોકલવામાં આવી છે જેને લઇ  વિદ્યાર્થીઓએ રેલી કાઢી.

રાયએ કહ્યું  ઇસરોના એક પ્રોજેકટ માટે કર્મચારીઓની ભરતીમાં ભ્રષ્‍ટાચાર થયો હતો. નોટીસમાં કહેવામાં આવ્‍યું કે રાય સેવામાં ચાલુ રહેવા માટે ફીટ હતા નહી.

(8:54 am IST)