Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

વરરાજા તેજપ્રતાપને રામદેવજીએ રક્ષાસૂત્ર બાંધ્યું

પટના  : લાલુ યાદવના પુત્ર તેજપ્રતાપના લગ્ન લેવાયા છે. યોગાચાર્ય રામદેવજી મહારાજ તેમને આશિર્વાદ આપવા ગયા હતા. તેજપ્રતાપને બુરી નજરથી બચાવવા રામદેવ જીએ રક્ષાસૂત્ર બાંધી દીધું હતું.

(12:31 pm IST)