Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

મહંત સ્વામીના આશીર્વાદ મેળવતા વજુભાઇ વાળા

રાજકોટ : કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઇ વાળાએ બેંગ્લોરમાં વેસ્ટ ઓફ ચોર્ડ રોડ પર આવેલ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર ખાતે સંસ્થાના વડા શ્રી મહંત સ્વામી મહારાજની મુલાકાત લઇ તેમના હસ્તે પ્રસાદીનો હાર પહેરી આશીર્વાદ મેળવ્યા હતાં. આ પ્રસંગે રાજયપાલના અંગત સચિવ તેજસ ભટ્ટી પણ ઉપસ્થિત રહ્યા હતાં.

(11:46 am IST)