Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

પુડ્ડુચેરીમાં કોરોનાના ૧૯૫ નવા કેસ નોંધાયાઃ પ લોકોના મોત

પુડ્ડુચેરીમા છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૯૫ નવા કેસ નોંધાયા અને પાંચ લોકોના મોત થયા સંક્રમિતોની સંખ્‍યા ૪૬૨૧ થઇ ૧૭૪૩ એકટીવ કેસ છે ૭૦ના મોત થયા.

(11:02 pm IST)