Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

મુજફરનગરના સિસૌલીયામાં ત્રણ ભાઇ બહેનોના મોતઃ સી.એમ.યોગીએ પરિજનોને ચાર લાખની મદદ આપવાનું એલાન કર્યુ

મુજફરનગર : ભૌરા વિસ્‍તારમાં શ્વાસ રૂંધવાથી ત્રણ બાળકોના મોત થયા છે ત્રણ માસુમ બાળકોના મોતથી વિસ્‍તારમૌં હાહાકાર મચી ગયો છે. રાજવીર ત્રણ બાળકો સપના, અભય અને નિખિલને ઘરમા સૂતા છોડીને ભઠા પર મજુરી કરવા ગયો હતો. ત્રણેય બાળકો એક રૂમમાં સૂતા હતા પરિવારમાં હાહાકાર મચીગયો  હતો.

બાળકોના શબને પોસ્‍ટમોર્ટમ મટો દવાખાને મોકલાવમાં આવ્‍યા પતિ-પત્‍ની મજુરી માટે ભઠ્ઠા પર ગયા હતા રૂમની અંદર મચ્‍છર મારવાની કોઇલ ચાલુ હતી. આના કારણે ધુંવાડો થવાથી ત્રણેય બાળકોના શ્વાસ રૂંધાઇ ગયા હતા.

(11:13 pm IST)