Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસને કારણે પ્રથમ મોત થયુ

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશમાં કોરોના વાયરસને કારણ પ્રથમ મોત થયુ છે ૩૦ માર્ચના એક પપ વર્ષિય વ્યકિતનું મોત થયુ હતુ અને ડાયાબીટીસ અને હૃદયરોગની બિમારી હતી એમનો પુત્ર દિલ્લી ગયો હતો ૧૭ માર્ચના વિજયવાડા પરત આવ્યો એને પણ કોરોના વાયરસની પુષ્ટિ થઇ છે.

(12:00 am IST)