Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

દિલ્હી: મજનૂના ટીલા ગુરુદ્વારામાં છૂપાયા હતા 300 લોકો: આઇસોલેશન સેન્ટર પર મોકલાયા

મરકઝમાં સામેલ થવા આવેલા 300 લોકોને બહાર કાઢ્યા

 

નવી દિલ્હી : દિલ્હીના નિઝામુદ્દીનના મરકઝમાં સામેલ થવા આવેલા 300 લોકોને દિલ્હી તંત્રે મજનૂના ટીલા સ્થિત એક ગુરુદ્વારાથી બહાર નીકાળ્યા છે. તમામને નેહરૂ વિહાર આઇસોલેશન સેન્ટર પર મોકલાયા છે.

(11:32 pm IST)