Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

મુસાફામાં વસેલ પરિવારને સેવાઓ આપશે યુએઈનું ભારતીય દૂતાવાસ

નવી દિલ્હી: અબુ ધાબી સ્થિત ભારતીય દૂતાવાસ ઝડપથી મુસાફાહ ઔધોગિક વિસ્તારમાં રહેનાર લોકો માટે ઝડપથી કાસુલર સેવા શરૂ કરશે  કારણોસર જિલ્લામાં રહેનાર હજારો કર્મચારીઓ  લાભ થશે  એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મુસાફામાં રહેનાર હજાર બ્લુ કોલર કર્મચારીઓ અને તેના પરિવારના લોકોને લાભ થશે.

(5:54 pm IST)