Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

પંચાયતો બચાવવા અમદાવાદ,રાજકોટ,પાટણ અને અરવલ્લીના કોંગ્રેસ સભ્યોને અજ્ઞાત સ્થળે મોકલાયા

રાધનપુર, સાંતલપુર, હારીજના સભ્યોને તોડજોડની રાજનીતિથી બચાવવા અજ્ઞાત સ્થળે ખસેડાયા

અમદાવાદ ;જિલ્લા અને તાલુકા પંચાયતોમાં તોડજોડની રાજનીતિથી ભીતિએ કોંગ્રેસે પોતાના સભ્યોને અજ્ઞાત સ્થળે મોક્લ્યાના અહેવાલ મળે છે આગામી 20મીએ પાટણમાં જીલ્લા પંચાયતની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોને અજ્ઞાત સ્થળે મોકલી દેવાયા છે રાધનપુર, સાંતલપુર, હારીજના સભ્યોને તોડજોડની રાજનીતિથી બચવા માટે અજ્ઞાત સ્થળે મોકલવામાં આવ્યા છે એવું મનાય છે કે પ્રદેશ પ્રમુખની સૂચનાથી કોંગ્રેસના સભ્યોથી અજ્ઞાત સ્થળે મોકવામાં આવ્યા છે.

(7:02 pm IST)