Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

વિધવા પુન :સ્થાપન સહાય યોજનામાં આવક મર્યાદામાં વધારો


ગાંધીનગર :વિધવા (તપસ્વીની)પુન:સ્થાપન અંગે મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક નિરાધાર વિધવાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાયની યોજના છે.

  આ યોજનામાં  ગ્રામ્ય વિસ્તાર માટે .47000  અને શહેરી વિસ્તાર માટે  68000 આવક  મર્યાદા હતી તેમાં સરકારના ઠરાવ  તા.27-6-2018( ઠરાવની નકલ સામેલ છે) થી વધારો કરી ગ્રામ્ય વિસ્તાર માટે 1,20000/- અને શહેરી વિસ્તાર માટે.1,50000/- કરવામાં  આવેલ છે.

(7:35 pm IST)