Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

મોડીરાત્રે રાજ્યના 41 પીએસઆઇની બદલીના ગૃહ વિભાગ દ્વારા હુકમો કરાયા :રાજકોટના હિતેન્દ્રસિંહ રાણાને બનાસકાંઠા મુકાયા : દ્વારકાના યશરાજસિંહ ગુર્જરને

અમદાવાદ : જૂનાગઢના રણજિત ચૌહાણ અને અમરેલીના શૈલેષ ચૌહાણને ગાંધીનગર સીઆઇડી આઈબીના મુકાયા : અમરેલીના નિમાવત શરદકુમારની  રાજકોટ બદલી : જુઓ સંપૂર્ણ લિસ્ટ

રાજકોટ : મોડીરાત્રે રાજ્યના 41 પીએસઆઇની બદલીના ગૃહ વિભાગ દ્વારા હુકમો કરાયા છે જેમાં રાજકોટના હિતેન્દ્રસિંહ રાણાને બનાસકાંઠા મુકાયા છે જયારે દેવભૂમિ  દ્વારકાના યશરાજસિંહ ગુર્જરને અમદાવાદ મુકાયા છે જયારે જૂનાગઢના રણજિત ચૌહાણ અને અમરેલીના શૈલેષ ચૌહાણને ગાંધીનગર સીઆઇડી આઈબીના મુકાયા છે અને અમરેલીના નિમાવત શરદકુમારની  રાજકોટ બદલીકરાઈ છે

   

 

(11:32 pm IST)