Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2024

આજના શુભ દિવસે - 1708

નિષ્‍ફળતા બદલ બીજાઓને જવાબદાર માનતા આપણે, સફળતા બદલ બીજાઓને ધન્‍યવાદ આપવા તૈયાર નથી એ આર્ય છે જે ?

પ્રભુઃ બુધ્‍ધિ ધારદાર બની જવાના કારણે હું કોઇથી નથી છેતરાયો એ વાત સાવ સાચી પણ એ બુધ્‍ધિના કારણે જ તને ઓળખવાની બાબતમાં હું થાપ ખાઇ ગયો હું એની આજે મને સ્‍પષ્‍ટ પ્રતીતિ થઇ ચૂકી છે...

પથ્‍થર પ્રતિમા બન્‍યોએ જોઇને તો આનંદ થયો પણ એ પ્રતિમાને પૂજનારો પથ્‍થર જ રહ્યો. એ જોઇને ભારે દુઃખ થયું.

વિનુભાઇ જગડા 

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(10:48 am IST)