Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 8 દર્દીઓના મોત : નવા 352 કેસ નોંધાયા : વધુ 259 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 8 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 352 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ  259 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,48,802 સેમ્પલ લેવાયા છે

(7:19 pm IST)