Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

વાંકાનેરના જાલીડાની સીમમાં આઇસરમાં સામાન ચડાવતી વખતે પડી ગયેલા હાંસલપુરના આધેડનું મોત

વાંકાનેર : અમદાવાદના વિરમગામના હાસલપુરના રહેવાસી ઘનશ્યામભાઈ હરજીવન દાસ સાઘુ (ઉ.વ.૫૬) વાળા વાંકાનેરના જાલીડાની સીમમાં આવેલ કોમેક્ષ કારખાનામાં આઈસરમાં સામાન ચડાવતી વખતે અચાનક પડી જતા ઈજા પહોંચી હતી જેને વાંકાનેર બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં તેનું મોત થયું છે

(12:40 am IST)