Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

પોરબંદરમાં કોરોનાના શંકાસ્પદ કેસમાં વધુ ૧૯ વ્યકિતઓ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ

પોરબંદર તા. ર૭: આજે સવાર સુધીમાં વધુ કોરોનાના શંકાસ્પદ કેસમાં વધુ ૧૯ વ્યકિતઓને ભાવસિંહજી હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખેલ છે. આ શંકાસ્પદ કેસમાંથી ૪ વ્યકિતઓના રીપોર્ટ જામનગર સરકારી મેડીકલ હોસ્પિટલમાં મોકલી આપેલ છે.

(11:42 am IST)