Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કોડીનાર તાલુકાના વિરાટનગરમાં વાએઝ થયું

કોડીનારઃ વિરાટનગર વિસ્તારમાં દારૂલ ઉલુમ ફૈજાને રીઝફુલ્લાહના મેદાનમાં સૈયદ મુસાબાપુ કાદરીની સરપરસ્તીમાં આશિકાને એહલેબૈત ગૃપ તરફથી વિરાટનગરમાં પહેલી વખત પ્રોગ્રામ રાખવામાં આવેલું જેમાં માલેગાંવથી સૈયદ અમીનુલ કાદરીએ બયાન કર્યું તેમજ સૈયદ રફિકબાપુ સૈયદ મુનીરબાપુ (સાવરકુંડલા) તથા વિરાટનગર મુસ્લિમ સમાજના અગ્રણી પીર સૈયદ આરીફબાપુ અને નગરપાલિકાના પ્રમુખ શિવાભાઇ સોલંકી તેમજ સાદાતે ઇઝામ અને ઓલમા એ કીરામ અને હિન્દુ મુસ્લીમ ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોગ્રામ બાદ દુઆ તથા નિયાજનું આયોજન કરવામાં આવ્યું હતું.

(1:30 pm IST)