Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ભાણવડમાં પદયાત્રીકોની આગતા સ્વાગતા

ભાણવડઃ ચૈત્રી નવરાત્રી દરમ્યાન જામજોધપુરથી હર્ષદ મંદિર સુધી પગપાળા યાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષદ ગરબી મંડળ-જામજોધપુર દ્વારા યોજવામાં આવેલ છે ત્યારે સવારે આ યાત્રા સંઘ ભાણવડ ખાતે આવી પહોચ્યો હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાણવડ બજરંગ ગૃપના સેવા કેમ્પ ખાતે વિરામ લીધો હતો અને ચા-નાસ્તા તેમજ ઠંડા પીણા તેમજ આઇસ્ક્રીમ, તરબુચ, સહિતની ખાદ્યાસામગ્રીની લહેજ માણી હતી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ રવિ પરમાર ભાણવડ)

(12:15 pm IST)