Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

મોડીરાત્રે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ત્રણ ગામમાં ભૂકંપના આંચકા: તીવ્રતા 3,0થી વધુ

સરાપાદરા ,ખાનકોટડા અને બેરાજા ગામમાં મોડીરાત્રે 22,55 અને 23,16 વાગ્યે આંચકા અનુભવાયા

જામનગર : મોડીરાત્રે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ત્રણ ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે કાલાવડ તાલુકાના સરાપાદરા ,ખાનકોટડા અને બેરાજા ગામમાં મોડીરાત્રે 22,55 અને 23,16 વાગ્યે આંચકા અનુભવાયા છે આ ત્રણેય ગામમાં  મોડીરાત્રે 22,55 અને 23,16 વાગ્યે આંચકા અનુભવાયા છે

 ભૂકંપના આંચકાની તીવ્રતા 3,0 રિક્ટર સ્કેલથી વધુ  નોંધાઈ છે ભૂકંપના આંચકાનું આપી સેન્ટર જામનગરથી 23 કિમિ દૂર છે

(8:49 am IST)