Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

જુનાગઢ ભવનાથ વિસ્તારમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમીતે વૃક્ષારોપણ

જુનાગઢ વનવિભાગ દ્વારા ડીસીએફ સુનિલ બેરવાલના માર્ગદર્શન હેઠળ ડુંગર દક્ષિણ રેન્જના આરએફઓશ્રી ભગીરથસિંહ ઝાલા અને તેમના સ્ટાફ દ્વારા વિશ્વપર્યાવરણદિન નિમીતે ભવનાથ વિસ્તારમાં ૩૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ ઉપરોકત તસ્વીરમાં વનવિભાગ અને મિતરાજ શૈક્ષણિક સંકુલના ઉપક્રમે યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમમાં આ સંસ્થાના વડા દાદુભાઇ કનારાને વૃક્ષના રોપ આપતા ફોરેસ્ટર શ્રી બી.એ.શીલુ તેમજ વૃક્ષારોપણ કરતા વનવિભાગનો સ્ટાફ મિતરાજ શૈક્ષણિક સંકુલમાં નજરે પડે છે (અહેવાલ વિનુ જોશી તસ્વીર- મુકેશ વાઘેલા જુનાગઢ)

(2:06 pm IST)