Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

સોમનાથમાં પર્યાવરણ દિન ઉજવાયો

 પ્રભાસ-પાટણઃ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર સ્‍થિત ૧૦૮ ઇમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સ ૧૦૮ સ્‍ટાફે આજે વિશ્વ પર્યાવરણ દિને પ્રભાસપાટણના સી.એચ. સી.સેન્‍ટર હોસ્‍પિટલના પટાંગણમાં વૃક્ષા રોપણ કરી પર્યાવરણ રક્ષા અને જતન સંકલ્‍પ અને સ્‍વચ્‍છતા નિર્ધાર વ્‍યકત કરાયો આ કાર્યક્રમમાં ૧૦૮ સોમનાથના ઇએમટી રામસિંહ રામ, હરેશ વાજા પાયલોટ ભરત નાધેરા સહિતનાઓ એ વૃક્ષારોપણ કર્યુ તે તસ્‍વીર (તસ્‍વીરઃ મીનાક્ષી-ભાસ્‍કર વૈદ્ય દ્વારા-પ્રભાસ-પાટણ)

(10:42 am IST)