Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ખીરસરા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા દિવડા જ્યોત

ખીરસરાઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન  મુજબ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા તેમજ તેમના પરિવારે સાથે મળીને દેશ અને ગુજરાતને કોરોના મુકત  બનાવવા માટે પ તારીખના રાત્રે નવ વાગ્યે ઘરમાં વિજળી બંધ કરી નવ દિવળા પ્રગટાવી નવ મિનિટ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મારા દેશ અને રાજ્યને કોરોના નામના વાઇરસથી સંપુર્ણ મુકત બનાવજો (તસ્વીરઃ ભીખુપરી ગોસાઇ - ખીરસરા)

(11:55 am IST)