Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

મીઠાપુરમાં દીવડાઓ પ્રગટાવી મોદીજીના વિચારોને સમર્થન

મીઠાપુરઃ વિશ્વ પર હાવી થઇ ગયેલા કોરોના વાયરસના ખતરા સામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા રજુ કરવામાં આવેલા વિચારોને સમર્થન આપી મીઠાપુરના લોકો દ્વારા પોતપોતાના ઘરોના આંગણે દીવડાઓ પ્રગટાવી, મોબાઇલની ફલેશશલાઇટો ચાલુ કરી અને ઘરોની સઘળી લાઇટો બંધ કરી સૌ એકસાથે મળી સતત ૯ મિનીટ સુધી રાષ્ટ્રપ્રેમની મિશાલ કાયમ કરી હતી. આ દ્રશ્ય નિહાળવા લાયક અને રમ્ય હતું. (તસ્વીરઃ અહેવાલ-દિવ્યેશ જટણીયા-મીઠાપુર

(11:54 am IST)