Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

લીલીયાના ભોરીંગડામાં આર્મી જવાનનો ફાંસો ખાઇ આપઘાત

અમરેલી, તા. પ : લીલીયાના ભોરીંગડામાં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા જવાન  હિરેનભાઇરમેશભાઇ જોષી છેલ્લા પાંચેક વર્ષથી ફરજ આર્મીમાં બજાવતા હોય એક વષથી વતનમાં રહી નોકરી નથી કરવી તેમ કહી માનસીક તણાવ અનુભવ કરતા હોય જેથી કંટાળી ગયા ફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થવા પામ્યું હતું.

(1:03 pm IST)