Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

જામનગરમાં સી.આર. પાટીલ અને નરેશભાઈ પટેલ એક સાથે પૂજય

રમેશભાઈ ઓઝાના વ્‍યાસાસને આયોજિત કથામાં : કથા શ્રવણનો લાભ લીધો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગરમાં સી.આર. પાટીલ અને નરેશભાઈ પટેલ એક સાથે પૂજય રમેશભાઈ ઓઝાના વ્‍યાસાસને આયોજિત કથામાં કથા શ્રવણનો લાભ તેવી શક્‍યતા છે : ભાજપ પ્રમુખ સાથે નરેશભાઈ પટેલ આવે તેવી સંભાવના : રાજકારણમાં ભારે ગરમાવોઃ ભાજપમાં ભળશે નરેશભાઈ પટેલ ? તેવી ચર્ચાએ જોર પકડયું છે : સી.આર.પાટીલ સંભવતઃ દ્વારકા દર્શન કરવા જાય અને વિવાદ પૂર્ણ થાય તેવી શક્‍યતા છે. જો કે સત્તાવાર કોઇ માહિતી મળી નથી. (તસ્‍વીર : કિંજલ કારસરીયા)

(1:42 pm IST)