Gujarati News

Gujarati News

ધોરાજી સ્વામિનારાયણ મંદિર ખાતે 38 મો પાટોત્સવ નિમિત્તે 7 દિવસીય સદગુરુ વંદના મહોત્સવ,પારાયણ આવતીકાલે બુધવારથી પ્રારંભ થશે: સાંજે 4:00 કલાકે હનુમાન વાડી લાલવડ ખાતેથી ભવ્ય પોથીયાત્રા સાથે જલયાત્રા વિશાળ સંતો મહંતોની હાજરીમાં નીકળશે: સાત દિવસીય સદગુરુ વંદના મહોત્સવમાં વડતાલના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ સદગુરુ સંતો દિવ્ય વાણીનો લાભ દરરોજ આપશે :ધોરાજી મંદિરના સદગુરુ સંત શ્રી મોહનપ્રસાદદાસજી સ્વામીની દિવાનીનો દરરોજ હરિભક્તોને લાભ મળશે: કથાના મુખ્ય વક્તા તરીકે સદગુરુ સંત શ્રી પરમ પુજ્ય સતશ્રી સ્વામી (સંસ્કૃતાચાર્ય) પોતાની દિવ્ય વાણીની દ્વારા કથાનું રસપાન કરાવશે access_time 9:44 pm IST