Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

પોરબંદર : વરસાદના પાણી નિકાલ કેનાલ કામનું ખાતમુહૂર્ત

 પોરબંદર : કુણવદર-સોડાણા-ફટાણા ગામ ખાતે વરસાદી પાણીના નિકાલ માટે કેનાલના કામનું ખાતમુહૂર્ત બાબુભાઇ બોખીરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને સિનિયર આગેવાન વિરમભાઇ કારાવદરા, તાલુકા સંગઠન પ્રમુખ નીરમલજી ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઇ કેશવાલા, જીલ્લા પંચાયત સદસ્‍ય કિશનભાઇ કારાવદરા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ લખુભાઇ કારાવદરા, તાલુકા કારોબારી ચેરમેન કેશુભાઇ ઓડેદરા, સરપંચશ્રી તથા આગેવાનો અને ખેડૂતોભાઇઓની ઉપસ્‍થિત વચ્‍ચે કર્યું તે તસ્‍વીર.

(1:23 pm IST)